________________
દૃઢ સમકિતે શ્રી ગંગદત્તની સજ્ઝાય
દઢ સમકિત ગગદત્તની સજઝાય
રાગ રાગિરી (૩૪૫)
છાનાને પીનઇ ક્રતા કહાં રહ્યો રે.-એ રાગ.
જે જિનમતના થાપક ભાવિકા રે, તે હૈ સદગુરૂ વચન સાપેખકે રે, ભાવે ભવિયણ સમકિત નિરમલું રે,
વંદી
કરી પરમતના નિરાશ; સાચુ સમકિત તાસ, સમકિતથી શિવવાસ, આંકણી ૧ શ પૂછૈય; આગમ ગમન કરેય. ભાવા૦ ૨. જિન કહે ન કરે ઈમ નાર્દિક રે, ઉનમેષાદિ પ્રકાર; આકુ'ચનાદિક સ્થાનાદિક તથા રે, વિષુવા પરિવાર, ભા૦ ૩ પૂછીએ અડ પ્રસન સખેપથી રે, વી ભ્રાંતિ માંહિ; પોહતા નિજ સરગે તવ ગૈાતમા રે, પૂછે કારણ ત્યાંહિ. ભા૦ ૪ જિન કહે શુક્ર સરગે સુર સમકિતી હૈ, મિથ્યાત્વીત્યું વિવાદી; પરિમ માણા પુગ્ગલ પરિણમ્યા રે, એમ થાપીને આલ્હાર્દિ ભાવા૦ ૫ અવધિ પ્રમુજે મુજ ઈહાં જાણીને રે, આવે પૂછવા ઈહાંય; તસ તનુ તેજ અસહતા સુરપતિ રે, જાય સંસાઁભ્રમ ઠાય. ભા૦૬ એહવે આવી તે સુર જિન નમી રે, પૂછી કરે નિરધાર; નૃત્ય કરી ગયા તવ ગૈાતમ પ્રતિ રે, કહે પૂરવભવ સાર. ભા૦ ૭ પુર હત્થિણાઉરઈ ગંગદત્તા ગૃહી રે, શ્રી મુનિસુવ્રત પાસી; ચારિત્ર લેઈ આરાધી સુર હુએ રે, એક ભવે શિવવાસી, ભા૦ ૮
ઉલ્લુયતીરે વીર સમેાસરિયા રે, પુદગલ માહ્ય ગ્રહિયા વિષ્ણુ દેવતા રે,
Jain Education International
[૪૪૫
For Private & Personal Use Only
www.jainelibrary.org