________________
૪૪૦]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
ભગવતી બારમા શતકમાં રે, એહ કહિએ અવદાત; પંડિત શાંતિવિજય તણા રે, માનવિજય કહે ખ્યાત રે.
ભ૦ ૧૦ ઈતિ શ્રી વદ્ધમાન પરિણામે સંખ શ્રાવકની સજ્જાય.
સંપૂર્ણ–૨૧ શ્રી શય્યાદાને જયંતી સજઝાય
(૩૪૦) રાગ જયસિરી
જબુદ્વીપના ભરતમાં-એ રાગ. ધન્ય ધન્ય તે જગ જીવડા, સુદ્ધ વસતિનું દાન રે; આપે જે સવિ સાધુને, તેહમાં જયંતી પ્રધાન રે. ધન્ય૦૧
સંબી નગરી ભલી, રાણે મૃગાવતી જાત રે; રાય શતાનીક નંદન, ઉદયન નૃપ વિખ્યાત રે. ધન્ય૦૨ શ્રમણની પૂરવ શય્યાતરી, ભૂયા તાસ જયંતી રે; વંદી પરિજન સંઘાતઈ રે, વીરને પ્રશ્ન પૂછતી રે. ધ૦ ૩ ગિરૂઆ જીવ કેણે હુએ, જિન કહે પાપસ્થાને રે; તસ વિરમણે લહુઆ હુએ, ફિરી પુછે બહુમાન રે. ઘ૦ ૪ ભવ્ય સવે જો સીઝસ્પે, તો તસ વિણ જગ થાવે રે, કાલ અનાગત ભાવના, તિહાં શ્રી વીર દેખાવે રે. ધ. ૫ સૂતા કે ભલા જાગતા, દુર્બલ કે ભલા બલીયા રે; આલસૂ કે ભલા ઉદ્યમી, ઈશ્ન પૂછે અકકલીઆ રે. ધ૦ ૬ પહેલે બોલે અધરમી, બીજે ધરમી જાણ રે; ઈમ ઉત્તર કહે વીરજી, રીઝી નિસુણી વાણિ રે. ૧૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org