SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬] શ્રી જૈન સજઝાય સંગ્રહ ભાવથી વર્ણાદિક પર્યાય અનંત છે રે, જીવ ભેદ એમ ચાર; પણ ભાવથી જ્ઞાનાદિક પર્યાયા કહિયારે, એમજ સિધિ વિચાર, ખં૦૧૨ એહ વિશેષ પણયાલીશ લખ જન કહી રે, ઈમ સવિ દુવિધ અંત; તેહ અનંત સવે છે કાલથી, ભાવથી એમ જિનવર ભાખંત. ખં૦૧૩ બાલ મરણ સંસાર વધારે જીવને રે, કાટે પંડિત મૃત્યુ અરથ સુણી ઈમ જિન પાસે ચારિત્ર લીએરે, ખધો બૂઝી ચિત્તિ. ખં૦૧૪ અંગ એકાદશ પાઠી પ્રતિમા સવિ વહી રે, શાસ્ત્ર તણુઈ અનુસાર, સોલ માસ ગુણ રયણ સંવત્સર, તપ તપે રે જિહાં બિહાત્તરિ આહારખં૦૧૫ બાર વરિસ અંતઈ એક માસ સંલેખનારે, કરી અય્યત ઉપન્ન; તિહાંથી આવી ત્રાષિરાજ વિદેહે સીઝયેરે, માન કહિ એહ ધન્ન. ખં૦૧૬ ઈતિ શ્રીખંધામુનિવર સ્વાધ્યાય-૩ રાગ માલવી ગેડી. ચેતના જાગી સહચારિણ–એ દેશી. (૩૧) શ્રતધરા શ્રુતબલે જે વદે, તસ ભરઈ કેવલી સાખિ રે; ઈતિ શ્રુતજ્ઞાની આરાધીએ, કેવલી પરઈ જિન સાખિ રે. ૧ ધન્ન જગિ શ્રુતપરા મુનિવર, તસ ઉપાસક પણ ધન્ય રે; પૃચ્છક કથક સરિખે મિલઈ, ધમિ મન હુએ પરસન્ન રે. ધ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy