________________
૪૧૪]
શ્રી
શ્રી જૈન સઝાય સંગ્રહ
સ
આતમરૂપ જ ગુણ ગુણ, ભેદ કલપના અનર્થ રે. આ૦-૯ તવ વૈશિપુત્ર ઈમ ભણે, સામાયિક સમભાવ રે; તે કિમ અવઘની ગરહણ, કરતા રહિ નિજ ભાવ રે. આ૦-૧૦ સંયમ રૂપ એ ગરહણા, ઈમ ઉત્તર કહે થિવીર રે; રાગાદિક ક્ષયકારિણી, પિષે સંયમ સરીર રે. આ૦-૧૧ કહે વૈશિપુત્ર બુઝીઓ, પ્રણમી વિરના પાયરે; પૂર્વ અજ્ઞાનાદિક પણે, ન લહિએ એહ ઉપાય. આ૦-૧૨ જ્ઞાનઈ અરથ દીઠા સુણ્યા, હવે સદઉં તુમ વયણેરે, સંશય તિમિર નિરાકરિઓ, ભાસ્યું અંતર નયણે રે. આ૦-૧૩ પંચ યામ ધરમ આદર્યો, આરાધી બહુ કાલ રે; અધ્યાતમ કિરિયા કરી, પૌહત મેક્ષ મયાતરે. આ૦-૧૪ ભગવતિ પ્રથમ શતકે કહિએ, કીજે એનું ધ્યાન રે; પંડિત શાંતિવિજય તણે પ્રણમે નિતુ મુનિ માન રે. આ૦-૧૫
ઇતિ શ્રીસદ્ગુણવિચાર ગર્ભિત સ્વાધ્યાયવસ્તુ જિજ્ઞાસાયા ખંધા સજઝાય.
રાગ મારૂણ. મગધદેશના રાજરાજેસર એ દેશી. અથવા સદ્દગુરૂ મેરે મન માન્યા.-એ રાગ.
(૩૦) શ્રીજિનમ લહે તે પ્રાણ, જેહ કરિ ખરી ખે; ખંધાની પરિ નિરહંકારી, જ્ઞાન તણી લહે સેઝિ રે. ૧ પરિણત પ્રાણુ ગ્યાન અભ્યાસે; માન તજીને જ્ઞાની ગિરૂઆ, ગુરૂને સે પાસે રે. ૫૦ ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org