________________
શ્રી જૈન સજ્ઝાય સગ્રહ
શ્રી માનવિજયજી ઉપાધ્યાય વિરચિત
શ્રી ભગવતીસૂત્રની સજ્ઝા શ્રી રાહામુનિની સઝાય
નમેારે તમે! શ્રી શેત્રુંજા ગિરિવર એ દેશી ( ૩૧૮ ) રાગ આશાવરી
સદ્ગુણા સુધી મિન ધરીએ, એહજ સમકિત રૂપ રે; તસ વિષ્ણુ કિરિયાકારી ન ભલા, રાજ્ય વિણા જિમ ભૂપ રે-૧ શ્રી જિન વચન વિનયસ્યું ગ્રહીએ, ટાલી મનની સંકા રે; આણુાગમ્ય પદારથ નિસુણી, તદ્ઘત્તિ કરી નિઃસ’ક રે. આંકણી જે જિમ જ્ઞાની ભાવા દેખઇ, તેહ તથા ઉપદેશઈ રે; તિહાં જુગતિ જે મૂઢ કરેસ્ટઈ, તે સ`સાર ફ્રેસ્યઈ રે. શ્રીજિ-૨ રાહાનામિ વીર તણેા શિષ્ય, પ્રકૃત્તિ ભદ્રક મન્તરે; સહજઈ વિનયી અલપ કષાયી મિમદેવ સ પન્નરે. શ્રી૦-૩ વિનય કરીનઈ વીરનઈ પૂઇ, લેાક અલેાક ક્રમ કેમ રે; જીવ અજીવના ભવ્ય અભવ્યના, કુકુડી અંડના તેમ રે. શ્રી-૪ લાક સ્થિતિ સઘલી ઇમ પૂછી, ઉત્તર કહઈ જિનરાય રે; સાસ્વત ભાવ અનાનુંપૂઇ, પૂર્વાપર ન કહાય રે. શ્રી-૫ પ્રણમી પ્રમાણ કી સવિ રાહઈ, ઈમ આણારૂચિ જેહ રે; તસ તપ સચમ કિરિયા લેખઈં, તેડુ ધન્ય ગુણ ગેહરે. શ્રીદ્ ભગવતી પહિલઈ શતકે વાંચી, રાહામુનિ અધિકાર રે; પંડિત શાંતિવિજય વર વિનયી,માનવિજય ધરઇ પ્યાર રે.શ્રી૦૭ ઇતિ શ્રી રૈાહામુનિવરની સજ્ઝાય. ।। ૧ ।
૪૧૨ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org