________________
૩૯૪]
શ્રી જૈન સઝાય સંગ્રહ
માતપિતા આગળ જઈ બલઈ દુઃખ અનંતીવાર;
જે જે મઈ પામ્યાં તે કહેતાં કિમઈ ન આવે પાર. તું રે -૪ સંસાર અસાર એ દીસે મલભંડાર, સંબલ વિણ વાટઈ જાતાં
દુઃખ દાતાર બહુ જનમ મરણ ભય નરયતિરિય દુઃખ ઠાણ, તિણે બલતા
ઘરથી સાર ગ્રહઈ તે જાણ. તું રે -૫ સાર ગ્રહઈ તે જાણું વિચારી આપણ! તારેર્યું,
ઘો પ્રભુ અહિ આદેશ અહે હવઈ સંયમ ગુણ ધારેમ્યું; શીત તાપ છૂહ તૃષા અનંતી દુસહ સંબલિ રૂખ,
પૂતલી અગનિવારણ આલિંગી દીઠા નરકઈ દુખ. તું ૨૦–૬ દુઃખથી નીકળવા મૃગાપુત્ર નરસીંહ, માવિત્ર આદેશઈ દીક્ષા
લીય મુનિ લીહ; અનુક્રમઈ તે મુનિવર શિવપુર રાજ્ય લહંત, જિહાં નાણ દરસણ
વલી પરમાણંદ અનંત. તું રે -૭ પરમાણંદ અનંત તે લહીએ સાધૂતણા ગુણ ધરતાં,શ્રીજિનશાસન
ઉત્તમ પામી સૂધી કિરિયા કરતાં તે કિરિયાનો આગર વિજયદેવ પટધાર, વિજયાસંહ ગુરૂ
રાજવી રાજઈ શિષ્ય ઉદય જયકાર. તું ૨૦-૮ ઈતિ એકનવિંશતિ અધ્યયન સઝાય સમાપ્ત. ૧૯
ઢાળી વીસમી
(૩૦૧)
જોતાં રે જોતાં તેહજ કાનન.-એ રાગ. મધદેશ રાજગૃહી નગરી, રાજા શ્રેણિક દીપઈ રેક ચતુરંગી સેના પરવરીએ, તેજઈ દિનયર છપાઈ રે–૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org