________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની સજઝાય
[૩૦૩
મહાબલરાય ઉદાયને, વલિ રાજા રે દશારણુભદ્ર કઈ નાણ કિરિયા પિતઈ કરી, એ તો તરીયા રે સંસાર સમુદ્ર કઈ;
ધન ૦–૧૧ વિજયદેવસૂરિસરૂ, પટાધર રે વિજયસિંહ ગુણખાણ કઈ; ઉદયવિજય કહઈ એ કહ્યું, અધ્યયન રે અઢારમઈ જાણ કર્યું.
ધન૦-૧૨ ઈતિ શ્રી અઢારમાધ્યયની સઝાય. ૧૮ ઢાળ ઓગણીશમી
(૩૦૦) સારદ બુધદાઈ સેવક નયણાનંદ–એ રાગ. સુગ્રીવ નયર વર વનવાડી આરામ, બલભદ્ર નવેસર રાજકરઈ
ગુણગ્રામ; ઈદ્રાણુ સરિખી રાણી મૃગા અભિરામ, મકરધ્વજ સુંદર કુંઅર
બલસિરિ નામ.-૧ તું રે બલસિરિ નામ કુંઅર અતિ સુંદર, જિ કામ વિકાર, સંયમ લેઈ કર્મ ખપાવી પામ્યા ભવજલ પાર. એ આંકણી. ઓગણીશમાં અધ્યયનઈ, જિનવર વીર દીયે ઉપદેશ; ભણતાં ગુણતાં ભાવે, ભવિનાં નાસઈ પા૫ કિલેશ.-૨ એક દિન વર મંદિર અનેઉર પરિવાર, પરવરીઓ પબઈ
નયર મોઝાર કુમાર; દીઠે તવ મુનિવર ઈરિયાઈ મલપંત, તસ ઉહાપોહઈ જાતિ
સમરણ હુંત તું૦-૩ જાતિસમરણ પામી દેખઈ, પૂરવભવ સંબંધ; - પંચમહાવ્રત સંભારઈ વલી ચઉગઈ દુઃખ પ્રબંધ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org