________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનો સઝાય
[૩૮૭
*
*
*
* *.*.*
*
***
*ww
ww
w
w
જક્ષ તદા મુનિ મુખથી લઈ, યાગનું ફલ તુમ્હ એહ; શુદ્ધ પાત્ર ગોચરી પૃહા, હું તુમ્હ બારણુઈ જેહ. મા–૧૧ રેષઈ બ્રાહ્મણ સુત તવ મુનિનઈ, કરવા યષ્ટિ પ્રહાર ઉઠયા તવ તે યક્ષઈ કીધા, રૂધિર વમંતા કુમાર. મા-૧૨ પાય લાગી મુનિનઈ તે ખામઈ, પુરોહિત સુત અપરાધ; પ્રતિલાભી પ્રતિબધી લહ્યો તિણઈ, બાલકનઈ થઈરે સમાધ.
માતંગ-૧૩ મુગતિ મુનિ ૫હતે જઈ વરત્યા, એ અધિકાર અશેષ; અધ્યયનઈ બારમઈ વખાણે, શ્રી મહાવીર જિનેશ.
માત ગ૦–૧૪ વિજયદેવ ગુરૂ પાટ પ્રભાવક, વિજયસિંહ સૂરીરાય; તેહ તણે બાલક ઈમ બેલઈ, ઉદયવિજય ઉવક્ઝાય.
માતંગ૦-૧૫ ઈતિ શ્રી હરિકેશી ચંડાલનું અધ્યયન. ૧૨
દ્વાી તેરમી
રાગ સામેરી. સકલ મનોરથ પૂરવઈ એ.-એ રાગ. ચિત્ર અનઈ સંભૂત એ, ગજપુર માંહિ વિહરત એક
મહંત એ દય માતંગ મુનિસરા એ.– ૧ એક દિન તેહન વંદઈ એ, ચક્રી નિયમનઈ છંદ એક
આણંદઈએ પટરાણી પણ વંદતી એ.- ૨ નારી રયણ તે દીઠી એ, કામ અગનિ અંગીઠી એ,
પઈડીએ મનમાં તે સંભૂતનઈ એ- ૩ ચકી તણું નિયાણ એ, કરે સંભૂતિ અજાણ એક
જાણે એ ચિત્રઈ વાર્યો નવિ રહઈ એ – ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org