________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની સઝાય
[૩૮૧.
-
-
.
.
.
.
.
હાળી એહ થાવર રે, જંગમ પાતિક દેય કહ્યા,
જેહ કરતાં રે, ચઉગઈ દુખ જીવઈ સહ્યા તેહ હાલે રે, પાતિક દૂરઈ ભવિજના, જિમ પામે રે, ઈહ પરભવ સુખ અતિ ઘણા -૩.
ઢાળ અતિ ઘણું રે, સુખ તુહે લહે ભવિયણ, જૈન ધર્મ કરી ખરે,
પરદા પર ધન પરિહરી, તિણિ જૈન ધર્મ સમાચરે; જે મદિ માચિં રૂપ રાચિ ધર્મ સાચિ નવિ રમેં, અંજલિ જલ પરિ જનમ જાતે મૂઢ તે ફલ વિણ ગમઈ.-૪
અધ્યયને રે, છ શ્રી જિનવર કહે,
શુભ દ્રષ્ટિ રે, તેહ ભલી પરિસહે; સહતે રે, તપ નિયમાદિક આદરે, આદરતા રે, કેવલલછિ પણિ વરે.
દ્વારા લરિછ વરિ જિન ધરમ કરતે, હ કરમી જે હવઈ,
પંચમે ગણધર સ્વામી જબુ, પૂછીએ ઈણિ પરિ કહઈ; શ્રી વિજયદેવસૂરિદ પટધર, શ્રીવિજયસિંહ મુનિસરૂ, તસ શિષ્ય વાચકઉદય ઈણિ પરિ ઉપદિસઈ ભવિ હિતકરૂ.-૬ ઈતિ શ્રી નિગ્રંથીયાધ્યયન સજઝાય ૬.
ઢાળી સાતમી
(૨૮૮).
તે તરીયા ભાઈ તે તરીયા-એ રાગ. અજ જિમ કોઈક પિષઈ અંગણિ, પ્રાહુણડાને હેતઈ રે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org