________________
૩૮૦ ]
શ્રી
શ્રી જૈન સજઝાય સંગ્રહ
પ્રથમ અનંતીવાર એ, જીવ લહઈ નિરધાર એક
સાર એ બીજું પણિ કેઈક લહે એ.-૩ ઈહ પરલેક ન સહઈ, જે ભાવઈ તે મુખે કહઈ,
નવિ રહઈ તત્વ તણું મન વાસના એ-૪ પાંચે આશ્રવ આદરે, વિવિધ પરિ માયા કરઈ;
નવિ તરઈ તે અજ્ઞાની જીવડે એ-૫ સામાયિક પોસહ ધરઇ, સાધુ તણા ગુણ અનુસર,
- નિસ્તરઈ તે પ્રાણું નાણી સહી એ-૬ ગુણ અવગુણ ઈમ જાણીએ, ગુણ ધરીઈ ગુણખાણું એક
વિજયાસંહગુરૂ શિષ્યની એ-૭ ઈતિ શ્રી અકામ સકામ મરણધ્યયન પંચમ સઝાય. ૫
ઢાળી છઠ્ઠી
(૨૮૭)
મધૂબિંદુઓની દેશી. સંસારઈ રે, જીવ અનંત ભવે કરી,
કરઈ બહુલા રે, સંબંધ ચિહુ ગતિ ફિરી ફિરી; નવિ રાખઈરે, કેય ન તવ નિજ કરિ ધરી, સગાઈ રે, કહે કિણિ વિધિ કહી ખરી–૧
કૂટક કહો ખરી કિણિ પરિ એ સગાઈ, કારમો સંબંધ એ,
સવિ મૃષા માતા પિતા બહિની બંધૂ નેહ પ્રબંધ એ; ઘરિ તરૂણ ઘરિણી રંગે પરણી, ત્રાણુ કારણ તે નહીં,
મણિ કણ મુત્તિય ધર ધણ કણ સંપદા સવિ સંગ્રહી-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org