________________
૩૬૮ ]
શ્રી જૈન સજ્ઝાય સંગ્રહ
સયમ ફળ જાય;
ક્રોધે. ક્રોડ પૂરવ તણું, ક્રોધ સહિત તપ જે કરે, તે તેા લેખે ન થાય. કડવાં૦-૨ સાધુ ઘણા તપીયેા હતા, ધરતા મન વૈરાગ; શિષ્યના ક્રોધ થકી થયા, ચંડકાશિયા નાગ, કડવાં૦-૩ આગ ઉઠે જે ઘર થકી, તે પહેલુ ઘર ખાળે;
જળના જોગ જો નિવ મળે, તા પાસેનું પ્રજાળે. કડવાં-૪ ક્રોધ તણી ગતિ એહુવી, કહે કેવળનાણી;
હાણ કરે જે હિતની, જાળવજો ઈમ જાણી. કડવાં૦-પ ઉદયરતન કહે ક્રોધને, કાઢજો ગળે સાહી; કાયા કરજો નિળી, ઉપશમ રસ નાહી. કડવાં૦-૬
શ્રી માનની સજઝાય (૨૭૬)
૨ જીવ માન ન કીજીએ, માને વિનય ન આવે રે; વિનય વિના વિદ્યા નહિ, તેા કિમ સમકિત પાવે રે, રે જીવ૦ ૧ સમકિત વિષ્ણુ ચારિત્ર નહિ, ચારિત્ર વિણ નહિ મુક્તિ રે; મુક્તિ તણા સુખ શાશ્વતા, તે કિમ લહીએ યુક્તિ રે. રે જીવ૦ ૨ વિનય વડા સંસારમાં, ગુણમાં અધિકારી રે; ગવે ગુણ જાયે ગળી, જુએ ચિત્તમાં વિચારી રે, રે જીવ ૩ માન કર્યું જે રાવણે, તે તે રામે માર્યા રે; દુર્ગંધન ગવે કરી, અંતે સવિ હાર્યો રે. ૨ જીવ૦ ૪
દાઈ
સૂકા લાકડાં સારીખેા, દુઃખ ઉદયતન કહે માનને, દેજો દેશવટો રે.
માટે રે; રે જીવ૦ ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org