________________
શ્રી ભાવ વિષે સજ્ઝાય
શ્રી ભાવ વિષે સજ્ઝાય
ધન્ય ધન્ય તે દિન માહરા—એ રાગ (૨૬૬)
૨ ભવ ભાવ હૃદયે ધરા, જે છે ધના ધારી; એકલમલ્લ અખંડ જે, કાર્પે કમની ઢારી. ૨ વિ૰૧ દાન શિયલ તપ ત્રણ એ, પાતક મળ ધેાવે; ભાવ જો ચેાથે નિવ મળે, તે તે નિષ્ફળ હાવે, રે ભવ૦ ૨ વેદ પુરાણ સિદ્ધાંતમાં, ષટદન ભાંખે;
ભાવ વિના ભવ સંતતિ, પડતાં કોણ રાખે. રૈ ભવિ॰ ૩ તારક રૂપ એ વિશ્વમાં, ઝપે જગ ભાણ; ભરતાહિક શુભ ભાવથી, પામ્યા પદ્મ નિર્વાણુ. રે ભવિ॰ ૪ ઔષધ આય ઉપાય જે, યંત્ર મંત્રને મૂળી; ભાવે સિદ્ધ હાવે સદા, ભાવ વિષ્ણુ સહુ ધૂળી, રે વિ॰ પ ઉદયરત્ન કહે ભાવથી, કાણુ કાણુ નર તરીયા. શેાધી જો જો સૂત્રમાં, સજ્જન ગુણુ દરીયા. રે વિ॰ ૬ શ્રી ચેતનને શિખામણુ (૨૬૭)
[ ૩૫૯
આપ વિચારો આતમા, ભ્રાંતે શું ભૂલે;
અસ્થિર પદારથ ઉપરે, ફાગટ શું ઝુલે. આપ૦ ૧ ઘટ માંડે છે ઘર ધણી, મેલે। મનના ભામે;
એલે તે બીજો નથી, જોને ધારી તામેા. આપ૦ ૨ પામીશ તું પાસે થકી, માહિર શું ખાળે;
એસે કાં તું ખૂડવા, માયાને એળે. આપ૦ ૩ પ્રીથા વિષ્ણુ કેમ પામીયે, જીણુ મૂરખ પ્રાણી; પીવાયે કેમ પસલીયે, આંઝવાનાં પાણી. આ૫ ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org