________________
શ્રી બલભદ્રમુનિની સઝાય
[૩૫૧
વડી રે વારને મનાવું છું વહાલા, તું તે વચન ન બેલે
ફરી વાર મેરારી રે. શાહ-૨ નગરી રે દાઝીને શુદ્ધ ના લીધી હારી વાણું ન સુણ વ્હાલા મે આ વેળામાં લીધે અબેલે,કાનજી કાં થયા કાલા મેશા-૩ શી શી વાત કહું સામળીયા, વિઠ્ઠલજી આ વેળા મેરારી રે; શાને કાજે મુજને સંતાપ હરિ હસી બેલેને હેલાં શા –૪ પ્રાણ હમારા જાશે પાણી વિણ, અધઘડીને અણુબોલે મોરારી રે; આરતી સઘળી જાયે અળગી, બાંધવ જે તું બોલે મો. શાહ-૫
માસ લગી પાળે છબીલ, હૈયા ઉપર અતિ હેતે મેરારી રે; સિંધુ તટે સુરને સંકેત, હરિ દહન કરમ શુભ રીતે મેં શાહ-૬ સંયમ લેઈ ગયે દેવકે કવિ ઉદયરતન ઈમ બોલે મોરારી રે; સંસાર માંહે બળદેવમુનિને, કેઈ નવ આવે તોલે મે શા-૭
શ્રી મિનએકાદશીની સજઝાય
(૨૫૯) આજ હારે એકાદશી રે, નણદલ મોન કરી મુખ રહીએ; પૂછયાને પડુત્તર પાછો, કેહને કાંઈ ન કહીએ. આજ-૧
હારો નણદેઈ તુજને હાલે, મુજને હારો વીરો; ધુમાડાના બાચકા ભરતાં, હાથ ન આવે હીરો. આજ૦-૨ ઘરનો ધંધે ઘણે કર્યો પણ, એક ન આવ્ય આડો; પરભવ જાતાં પાલવ ઝોલે, તે મુજને દેખાડે. આજ-૩ માગસર સુદી અગીયારશ હેટી, નેવુ જિનનાં નિર; દોઢ કલ્યાક હેટાં, પોથી જોઈને હરખે. આજ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org