SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ ] શ્રી જૈન સજઝાય સંગ્રહ શ્રી ઉદયરત્નજી કૃત સજઝાય તપની સજઝાય (૨૫૭) કીધાં કર્મ નિકંદવા રે, લેવા મુક્તિ નિદાન; હત્યા પાતિક છુટવા રે, નહિ કેઈ તપ સમાન. ભવિક જન, તપ સરખું નહિ કોય–૧ ઉત્તમ તપના યોગથી રે, સુર નર સેવે પાય; લબ્ધિ અઠ્ઠાવીસ ઉપજે રે, મનવાંછિત ફળ થાય. ભ૦-૨ તીર્થકર પદ પામીયે રે, નાસે સઘળા રોગ; રૂપ લીલા સુખ સાહેબી રે, લહીયે તપ સંગ. ભ૦-૩ અકરમના ઓથને રે, તપ ટાલે તત્કાળ; અવસર લહીને તેનો રે, ખ૫ કરજે ઉજમાલ. ભ૦-૪ તે શું છે સંસારમાં રે, તપથી ન હોવે જેહ; , મનમાં જે જે ઇરછીયે રે, સફળ ફળે સહી તેહ. ભ૦-૫ બાહ્ય અત્યંતર જે કહ્યા રે, તપના બાર પ્રકાર; હે તેની ચાલમાં રે, જેમ ધન્નો અણગાર. ભ૦-૬ ઉદયરતન કહે તપ થકી રે, વાધે સુસ સનર; સ્વર્ગ હવે ઘર આંગણે ૨, દુર્ગતિ નાસે ધર. ભવિક–૭ શ્રી બલભદ્રમુનિની સઝાય (૨૫૮) શા માટે બંધવ મુખથી ન બોલે,આંસુડે આનન ધેતાં મેરારી રે; પુન્યાગે દડીઓ એક પાછું, જ છે જંગલ જોતાં મે-૧ ત્રીકમ રીસ ચઢી છે તુજને, વનમાંહે વનમાળી મોરારી રે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy