________________
સહજાનંદીની સજ્ઝાય
[ ૩૪૭
વાંકા અક્ષર માથે મીડું, નિલવટ આધા ચઢા; મુનિ લાવણ્યસમય ઈમ એલે, એ ત્રણ કાલે વા. જી-૮
શ્રી વીરવિજયજી વિરચિત સહજાનંદીની સજ્ઝાય ( ૫ )
બીજી અશરણ ભાવના.-એ રાગ.
નિશ્ચિંત રે, મતિવ ́ત રે;
અત્યંત રે,
સહજાનઢી- ૧
સહજાદી રે આતમા, સૂતા કાંઈ માહ તણા રણીયા ભમે, જાગ જાગ લૂટે જગતના જંત રે, નાખી વાંકે નરકા વાસ હૅવંત રે, કેાઈ વિરલા ગરત રે, રાગદ્વેષ પરિણિત ભજી, માયા કપટ કરાય રે, આકાશ કુસુમ પરે જીવડે!, ફાગઢ જનમ ગમાય રે; માથે ભય યમરાય રે, શે મન ગ ધરાય રે, સહુ એક મારગ જાય રે, કાણુ જગ અમર કહાય રે. સ૦- ૨ રાવણ સરીખા રે રાજવી, નાગા ચાલ્યા વિણુ ધાગ રે,
દશ માથાં રણ રણવડવાં, ચાંચ દીએ શિર કાગ રે; દેવ ગયા વિભાગ રે, ન રહ્યો. માનના છાગ રે,
હિર હાથે હિર નાગ રે, જો જો ભાઈઓના રાગ રે. સ૦ ૩ કેઈ ચાલ્યા કેઈ ચાલશે, કેતા ચાલહાર રે, મારગ વહેત રે નિત્ય પ્રત્યે, જોતાં લગ્ન હજાર રે; દેશ વિદેશ સુધાર રે, તે નર એણે સંસાર રે, ન જુવે વાર કુવાર રે. સહુજા ૦- ૪
જાતાં જમ દરમાર રે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org