________________
શ્રી નવકારવાલીની સજઝાયા
[ ૩૦૩
પપ
પ
.
પ
મ
કે
*
**
**
* * * *
* *
*
* * *
* * * *
*
* * *
શ્રી નવકારવાલીની સજઝાય
(૨૧૭) કહેજે ચતુર નર એ કેણ નારી, ધરમી જનને પ્યારી રે; જેણે જાયા બેટા સુખકારી, પણ છે બાળકુમારી રે. કહેજે-૧ કેઈ ઘેર રાતી ને કોઈ ઘેર લીલી, કઈ ઘેર દીસે પીળી રે, પંચરૂપી છે બાળકુમારી, મનરંજન મતવાળી રે. કહેજે-૨ હૈડા આગળ ઊભી રાખી, નયણાસું બંધાણી રે; નારી નહિ પણ મોહનગારી, જોગીશ્વરને પ્યારી રે. કહેજે –૩ એક પુરૂષ તસ ઉપર ઠાહે, ચાર સખીશું ખેલે રે; એક બેર છે તેહને માથે, તે તસ કેડ ન મેલે રે. કહેજે-૪ નવનવ નામે સહુ કે માને, કહેજે અર્થ વિચારી રે; વિનયવિજય ઉવઝાયને સેવક, રૂપવિજય બુદ્ધિ સારી રે.
કહેજો -૫ શ્રી યશોવિજયજી ઉપાધ્યાય વિરચિત શ્રી કુગુરૂની સજઝાય
(૨૧૮) શુદ્ધ સંવેગી કીરિયા ધારી, પણ કુટિલાઈ ન મૂકે; બાહ્ય પ્રકારે કીરિયા પાળી, અત્યંતરથી ચૂકે. જિદે કપટી કહીયા એહ, એહનું નામ ન લીજે. ૧ રંગેલ કપડાં ખભે ધાબળી, કાખ દેખાડી લે; ; ; તરૂણી સુંદર દેખી વિશેષ, પુસ્તક વાંચતાં બેલે. જિર્ણદે–ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org