________________
ર૯૨]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
-
-
-
આહાર પુરે જાણ કરી રે લાલ, આવ્યા ગુરૂજીની પાસ હે; ભ એહવે આહાર વત્સ મત કરો રે લાલ, હાશે જીવ વિનાશ હે.
ભ૦ સાધુ – ૬, આહાર લેઈ મુની ચાલીયા રે લાલ, ગયા વન મેઝાર હે; ભવિ. એક બિંદુ તિહાં પરઠ રે લાલ, હુ જીવ સંહાર હો..
ભ૦ સાધુ – ૭ એક બિંદુને નાંખવે રે લાલ, હો જીવને વિનાશ હે; ભાવિક જીવ દયા મન ચિંતવી રે લાલ, કીધો સઘળે આહાર હો.
ભ૦ સાધુ – ૮ એક મુહૂર્તને અંતરેરે લાલ, પરિણમે આહાર અસાર હ; ભ૦ અતુલ વેદના ઉપની રે લાલ, તંબા તણે પ્રાસાદ .
ભ૦ સાધુ – ૯ સંથારા ગાથા પઢી કરી રે લાલ, ત્યા સર્વ આહાર હો; ભ૦ પાપ અઢાર પચ્ચખી રે લાલ, કાળ કીયે તેણિવાર હો.
ભ૦ સાધુ-૧૦ સાધુ આણું મન ભાવના રે લાલ, ગયા અનુત્તર વિમાન હ; ભ૦ મહાવિદેહમાં જન્મશે રે લાલ, પામશે કેવળજ્ઞાન હે.
ભ૦ સાધુ-૧૧ બ્રાહ્મણ સુણીને કેપીયો રે લાલ, નાગેશ્વરીને દીધી કાઢ હોભા સોળ જાતિને રેગ ઉપન્યા રે લાલ, વેદના પીડી અપાર હે.
ભ૦ સાધુ૦-૧૨ સાતે નરકમાં જઈ કરી રે લાલ, ફરી અસંખ્યાતો કાળ હે; ભ૦ દુઃખ અનંતાં ભગવ્યાં રે લાલ, કમ તણું ફળ જેય હે.
ભ૦ સાધુ-૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org