________________
*
.
*
*
*
* *
*
*
*
*
*
શ્રી નાગેશ્વરી બ્રાહ્મણીની સજઝાય [ ર૦૧ શ્રી હીરવિજયસૂરી રાજિઓ, તપગચ્છ ઉદ્યોતકાર રે; કરજોડી કવિયણ ભણે, મુજ આવાગમન નિવાર રે.
| મુ.૦પ૦–૧૯ શ્રી નાગેશ્વરી બ્રાહ્મણની સજઝાય
(ર૯) ચંપાનગરી સેહામણુંરે લાલ, ભરતક્ષેત્ર મઝાર હો; ભાવિકજન. સેમલ બ્રાહ્મણ તિહાં વસેરે લાલ, નાગેશ્વરી ઘરનાર છે.
ભવિસાધુને વહરાવ્યું કડવું તુંબડું રે લાલ.-૧ સાધુને વહેરાવ્યું કડવું તુંબડું રે લાલ, કીધે ન મન વિચાર
હે; ભવિ. તેણે કાળે તેણે સમે રે લાલ, ધર્મઘોષ અણગાર હે.
સાધુ–૨ તેના શિષ્ય અતિ દીપતા રે લાલ, ધર્મચિ મુનિરાય
' હે ભવિ. માસ માસ તપ આદરે રે લાલ, રહે ગુરૂની લાર હે. ભ૦
સાધુ – ૩ મા ખમણને પારણે રે લાલ, લેઈ ગુરૂની આણ હે, ભવિક0 . નાગેશ્વરી ઘર આવીયા રે લાલ, દીયે ઘણું સન્માન હે.
ભ૦ સાધુ – ૪ તે તે ઘરમાં જઈને રે લાલ, હરખશું લાઈ ઉઠાઈ હે; ભવિક કડવાં તુંબડાને સાલણે રે લાલ, સવિ દીધે વહેરાય છે.
ભ૦ સાધુ- ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org