________________
શ્રી મનોરમા સતીની સઝાય
[૨૬૭
*
*
*
*
* *
કે ૧
૪
***
*
*
**
* *
* *
* - w
w•
શ્રી જ્ઞાનવિમલસૂરિ કૃતા શ્રી મનોરમા સતીની સઝાય
(૧૦૦) મેહનગારી મનેરમા, શેઠ સુદર્શન નારી રે; શીળ પ્રભાવે શાસન સુરી, થઈ જસ સાનિધ્યકારી રે. -૧ દધિવાહન નૃપની પ્રિયા, અભય દીએ કલંક રે; કે ચંપા પતિ કહે, શૂળી પણ વંક રે. મેહન-૨ તે નિસુણીને મનોરમા, કરી કાઉસગ્ગ ધરી ધ્યાન રે; દંપતી શીલ જે નિર્મળું, તે વાધે શાસન મામ રે. મે-૩ શૂળી સિંહાસન થઈ શાસનદેવી હજુર રે; સંયમ ગ્રહી થયાં કેવળી, દંપતી દોયે સનર રે. મે ૦-૪ જ્ઞાનવિમળ ગુણ શીળથી, શાસન સહ ચઢાવે રે; સુર નર સવી તસ કિંકરા, શિવસુંદરી તે પાવે રે. મેક–૫
શ્રી રૂપવિજયજી કૃત સેળ સતીની સઝાય
(૧૧) સરસતિ માતા પ્રણમું મુદા, તું તુઠી આપે સંપદા; સોળ સતીનાં લીજે નામ, જિમ મનવંછિત સીઝે કામ.-૧ બ્રાહ્મી સુંદરી સુલસા સતી, જપતાં પાતક ન રહે રતી, કૌશલ્યા કુતિ સતી સાર, પ્રભાવતી નામે જયકાર-૨ ભગવતી શાળવતી ભય હરે, સુખ સંપતી પદ્માવતી કરે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org