________________
* *
*** *****,* *
* * * * * * *********
****** * * * *
ર૬૦] શ્રી જૈન સઝાય સંગ્રહ શ્રી વિદ્યાસાગર સૂરિ શિરોમણી, અચલગચ્છ સોહાયા; મહીયલ મહિમા અધિક બિરાજે, દિન દિન તેજ સવાયા. આ૦૧૩ વાચક સહજસુંદર સેવક, હરખ ધરી ચિત્ત આણ; શીલ ભલી પરે પાળે ભવિયણ, કહે નિત્યલાભ એ વાણી.
આઘા -૧૪
શ્રી કલાવતિની સઝાય
' (૧૮૭) નગરી કેસંબીનો રાજા રે જાણે, નામે જયસિંહ રાય; બેન ભણે બેરખડાં મોકલીઆ, કરમે તે ભાઈના કહેવાય રે.
કલાવતિ સતી રે શિરેમી નાર-૧ પહેલીને રાત્રે રાજા મહેલે પધાર્યા, પૂછે બેરખડાંની વાત; કહોને સ્વામી બેરખડાં કોણે ઘડાવ્યા, સરખી ના રાખી દોય
નાર રે. કલાક-૨, બીજીને રાત્રે રાજા મહેલે પધાર્યા, પૂછે બેરખડાંની વાત; કહોને બેરખડાં તમને કોણે મોકલી આ, નહિ શીળવંતી નાર રે.
કલા-૩ ઘણું રે જીવો જેણે બેરખડાં મેકલીઆ, અવસર આવ્યો રે જેહ, અવસર જાણીને બેરખડાં મોકલીઆ, તે મેં પહેર્યો છે હાથ રે.
- કલા –૪ મારે મન એને એને મન હુંય, અવસર આવ્યો રે જેહ, રાત દિવસ મુજ હઈડે ન વીસરે, દીઠડે પ્રેમ આનંદ રે.
કલાવતિ –પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org