________________
શ્રી અઈમુત્તાકુમારનું ત્રિઢાળિયું
પપ પપપ
આસન
કુણ તુમ નામે રે, ફરો કિણ કામે;
- તવ કહે ગૌતમ રે, વાણી અતિ ભલી.- ૯ સાધુ આચારી રે, અમે બ્રહ્મચારી;
ગોચરી ભમીયે રે, દેવાસુમ્પિયા.-૧૦ મુજ ઘર આવો રે, ભિક્ષા પાવે;
ઈમ કહી આંગુલી રે, ઝાલી ગુરૂ તણી–૧૧ જિન ઘર લાવે રે, દિલ સુખ પાવે,
શ્રીદેવી નિરખી રે, હરખી અતિ ઘણી.-૧૨ આસન છેડી રે, બે કર જોડી,
વાંદી પડીલાભી રે, ગુરૂ બેલાવીયા-૧૩ ઢાળ બીજી
(૧૭૬ )
આવી રે પનોતી જરાસંઘને-એ રાગ. તવ કહે કુમર ગીતમ ભણી, કિહાં વસો છો તમે વામી રે, ગામ કહે પૂર પરિસરે, જિહાં અમ ગુરૂ ગુણધામ રે.
વીર જિનવર ત્રિભુવન ધણી–૧ કુમર કહે હું પણ પ્રભુજીને, વાદીશું આજ તુમ સાથ રે; જિમ સુખ તિમ કરો ગુરૂ કહે, આવે તે જિહાં જગનાથ રે.
. વીર-૨ વિનય કરી કુમર બેસે તિહાં, સેવ પ્રભુ તણું પાય રે; ધર્મદેશના જિનવર દિયે, સાંભળી હર્ષિત થાય રે. વિર૦-૩ કુમાર કહે માતા પિતા ભણી, પૂછી લેશું સંયમ ભાર રે, પ્રભુ કહે જિમ સુખ તિમ કામ કરો પ્રતિબંધ લગાર રે, વી -૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org