________________
૨૩૪]
. શ્રી જૈન સઝાય સંગ્રહ
-
-
* * * * *
* * *
* *
* *
*
*
* * **********
******
*
માય તે વિલયંતી બાલ અન્ન પાન
કે. ર૦
નેહ ધરે માસી મુજ અધિકે, જાણે કે અંતરજામી કે. રાઠ-૨૧ માય તાય બંધવ મુજ ભગિની, દુઃખ નવિ લીધે જાય; નારી મુખ વિલપંતી બોલે, તે દુઃખ અમ ન સહાય કે. રા૦-૨૨. તિણ વેદની મુજ નિંદ ન આવે, અન્ન પાન નવિ ભાવે; મંત્ર યંત્ર કીધા ઘણેરા, તે પણ દુઃખ નવિ જાવે કે. રા૦-૨૩ વૈદ્ય જાણું તેડ્યા તિણિ વારે, દીધા બહુલા દામ;
ઔષધ-ભેષજે ગુણ નહિ થાયે, વિલખાણ તે તામ કે. રાઠ-૨૪ ચિત ચેખે કરી મેં રે વિચાર્યું, એકલડે વનવાસી,
એ સંસાર તણું દુઃખ વિરૂઆ,ગઈવેદના તવ નાસી કે. રા૦-૨૫. દિનકર ઉગે તમ જિમ નાસે, તિમ મુજ વેદના ભાગી; સંયમ વરી વેદના ઠરી, સમતાશું લય લાગી કે. ર૦-૨૬ મગધાધિપ હર મનમાંહી, વચન કહે રે વિચારી; નાથ પણું તમને મુનિ સાચું, આપ તર્યા પર તારી કે.
રાજન, પંચ મહાવ્રત ધારી.-૨૭ શીશ નમાવી પાય લાગીને, પૂછી છેડ્યું મિથ્યાત; યેગીસરને ધ્યાને લીને, અજુઆળે કુળ જાત કે. રા–૨૮
ષિ અનાથી ચારિત્ર પાળી, પહત્યા શિવપુર ઠામ, કનકવિજય બુધ ચરણે મધુકર, ઈમ બેલે મુનિ રામ કે.
રાજન ૨૯ શ્રી સમયસુંદરજી કૃત શ્રી કરકે પ્રત્યેક બુદ્ધની સજ્જોય
(૧૭૦) ચંપાનગરી અતિ ભલી, હું વારી લાલ. દાધવાહન ભૂપાલરે;
- હું વારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org