________________
શ્રી નંદિષણનું ત્રિઢાળીયું
[ ૨૦૯
જે હોય ચતુર સુજાણ તે કદિય ન ચૂકશે, સાધુજી.
એવો અવસર સાહિબ કદિય ન આવશે; સાધુજી. એમ ચિંતે ચિત્ત મેઝાર નંદિષેણુ વાહલે, સાધુજી. રહેવા ગણિકાને ધામ કે થઈને નાહલે. સાધુજી.-૫
ઢાળ ત્રીજી
(૧૫૧) ભેગ કરમ ઉદય તસ આબે, શાસન દેવીએ સંભળાવ્યો હો;
| મુનિવર વૈરાગી. રહ્યો બાર વરસ તસ આવાસે, વેશ મેલ્યો એકણ પાસે છે. મુક-૧ દશનર દિન પ્રતિ પ્રતિબધે, દિન એક મૂરખ નવિ બૂઝે હે; મુ. બુઝવતાં હુઈ બહુ વેળા, ભોજનની થઈ અવેળા હે. મુનિ-૨ કહે વેશ્યા ઉઠે સ્વામી, એ દશમે ન બૂઝે કઈ હે મુનિ વેશ્યા વનિતા કહે ધસમસતી, આજ દશમા તુમેહી જ હસતી હે.
મુનિ -૩ એહ વયણ સુણીને ચાલ્યો, ફરી સંયમ શું મન વાળ્યો હ; મુ. ફરી સંયમ લી ઉલ્લાસે, વેશ લઈ ગયે જિન પાસે છે.
મુનિ -૪ ચારિત્ર નિત્ય ચેખું પાળી, દેવલોક ગયે દેઈ તાળી હે; મુનિ તપ જપ સંયમ કીરિયા સાધી, ઘણું જીવને પ્રતિબધી હે.
| મુનિ -૫ જયવિજય ગુરૂશિષ, તસ હર્ષ નમે નિશદીન હે; મુનિ મેરૂવિજય ઈમ બેલે, એહવા ગુરૂને કુણ તેલે હે મુનિ -૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org