________________
શ્રી નંદિણમુનિની સઝાય
૨૦૭
વાઘણે શરીર વલુરીયુંછ, સાધુ સુશલ સાર; કેવળ લહી મુગતિ ગયાજી, ઈમ અરાણિક અણગાર. મે - ૯ પાલક પાપી પીલિયાજી, ખંધસૂરિના શિષ્ય; અંબ૩ ચેલા સાતશેંજી, નમો નમે તે નિશદિશ. મે૦–૧૦ એહવા ત્રાષિ સંભારતાં, મેતારજ ત્રાષિરાય; અંતગડ હુઆ કેવળીજી, વંદે મુનિના પાય. મેતારજ-૧૧ ભારી કાષ્ટની સ્ત્રીએ તિહાંજી, લાવી નાંખી તિણિ વાર; ધબકે પંખી જાગીજી, જવલા કાઢયાતિણે સાર. મેતા૦-૧૨ દેખી જવલા વિષ્ટામાંછ, મન લા સોનાર; એ મુહપત્તિ સાધુનાજી, લેઈ થયે અણગાર. મેતાર૦-૧૩ આતમ તાર્યો આપણોજી, થિર કરી મન વચ કાય; રાજવિજય રંગે ભણેજી, સાધુ તણી એ સઝાય. મે-૧૪
શ્રી નંદિષેણુમુનિનું ત્રિઢાળિયું
ઢાળ પહેલી
(૧૪૯) રાજગૃહી નગરીને વાસી, શ્રેણિક સુત સુવિલાસી હે;
. મુનિવર વૈિરાગી. નંદિષેણ દેશના સુણી ભીને, ના ના કહેતાં વ્રત લીને હેમુ –૧ ચારિત્ર નિત્ય ચેખું પાળે, સંયમ રમણીશું હાલે હો, મુ એક દિન જિન પાયે લાગી, ગૌચરીની અનુમતિ માગી હે.મુ–૨ પાંગળીયે મુનિ વહેરવા, ક્ષુધાવેદની કર્મ હરેવા હે; મુનિ ઉંચ નીચ મધ્યમ કૂળ મહેતા,અટતે સંયમ રસ લેટા હો. મુ-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org