________________
ઝાંઝરીયા મુનિની સઝાય
[૧૯૯
સુલતાની પાસે ઠવ્યાં રે, પહોંતી સુલસા કેરી આશ રે; પુણ્ય પ્રભાવે તે પામીયાં રે, સંસારના ભોગ વિલાસ રે. મન–૧૪ નેમિ જિણુંદની વાણી સુણી રે, પામી હર્ષ ઉલ્લાસ રે; છએ અણગાર જઈ વાંદીયા રે, નિરખે નેહ ભર તાસ રે. મ-૧૫ પાને પ્રગટયો તિહાં કને રે, વિકસ્યા રેમ કુપ દેહ રે; અનિમિષ નયણે નિરખીયા રે, ધરી પુત્ર પ્રેમ સનેહ રે. મ૦-૧૬ વાંદી નિજ ઘર આવીયાં રે, હાંશ પુત્ર રમાડણ જાસ રે; " કૃણુજીએ દેવ આરાધીયેરે, માતાને સુખ ઉલ્લાસ રે. મ૦-૧૭ ગજસુકમાળ ખેલાવતી રે, પહેતી કાંઈ દેવકીની આશરે કર્મ ખપાવી મુગતે ગયા રે, છ અણગાર સિદ્ધવાસ રે. મ૦–૧૮ સાધુ તણું ગુણ ગાવતાં રે, સફળ હવે નિજ આશ રે; ધર્મસિંહ મુનિવર કહે રે, સુણતાં લીલ વિલાસ રે. મા–૧૯
શ્રી ભાવરત્નસૂરિ વિરચિત ઝાંઝરીયા મુનિનું ચઢાળીયું
(૧૪૩)
ઢાળ પહેલી
સુણ બેહેની પિયુ પરદેશી-એ રાગ. સરસ્વતી ચરણે શિશ નમાવી, પ્રણમી સદગુરૂ પાયા રે; ઝાંઝરીયા કષિના ગુણ ગાતાં, ઉલટ અંગ સવાયા રે. ભ૦- ૧ ભવિજન વંદે મુનિ ઝાંઝરીયો, સંસાર સમુદ્ર જે તરી રે; શિયળ સન્નાહ પહેરી મન શુધે, શિયળ રયણે કરી ભરીયે રે.
ભવિજન – ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org