________________
શ્રી વરદત્તકુમારની સજઝાય
[૧૮૭
5
+
+ +
+
*
* *
* *
*
*
*
*
*
* * *
* * *
શ્રી વિમળદીપ વિરચિત શ્રી વરદત્તકુમારની સઝાય
(૧૩૫) વિચરતા નેમિ જિસેસર આવીયારે,ગઢ ગિરનાર સહસાવન જાય; સહસ અઢાર સંઘાતે સાધુ શોભતા રે, ધર્મ પ્રકાશ પર્ષદામાંય. ધનધન દહાડો રે ધન ઘડી આજની રે.–૧ વનપાળકની સુણું વધામણું રે, હરખ્યા કૃદિક નરનાર; હિય ગય રથ પાયક પરિવારશું રે,વાદીને સફળ કર્યો અવતાર.ધ. દય દશ આવ કરી વંદના રે, નેમિ જિનેસર ને મુનિરાય શત્રુમિત્ર સર્વે સમભાવશું રે, તે સુણિ હરિ મન હર્ષિત થાય.
ધન -૩ સેળ શણગાર સજી સહુ સુંદરીરે, શિયળવંત સત્યભામા.
રૂકિમણી નાર; પ્રભુને વાંદીને ચૂરતાં કર્મને રે, નિરખતાં પ્રભુને દેદાર. ૧૦-૪ કઈ મુનિ ધ્યાન ધરે જોગાસને રે,કોઈ મુનિ કરતા તે જ્ઞાન અભ્યાસ; કોઈ મુનિ તપ જપ કિરિયા આદરે રે, કરવા આતમ નિજ
ઉપગાર. ધન–પ ભવજળ તારણ સુણીને દેશના રે,વરદત્ત કુમારને રાજુલ નાર; સહસ પુરૂષશું સંયમ આદર્યો રે, કરવા શિવરમણ શું મેળાપ.
ધન –૬ પંચ આચાર નિવારો ક્રોધને રેઈચ્છાનિધી સબળ લેજે સાર; એહવા મુનિરાજને કરૂં વંદના રે, વિમળદીપ કહે તેણિ વાર.
ધન –-9
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org