SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬] શ્રી જૈન સઝાય સંગ્રહ શ્રી વસતા મુનિ વિરચિત (૧૩૪) કાઉસગ્ગ થકીરે રહનેમિ, રાજુલ નિહાળી, ચિત્તડું ચળીયું, તવ બોલે રાજુલ નાર રે, દેવરીયા મુનિવર દયાનમાં રહેજે; ધ્યાન થકી હોય ભવન પાર રે. દેવરીયા–૧ ઉત્તમકુળના યાદવકુળને અજુવાળી, લીધો છે સંયમભાર રે, દેવ હું રે વ્રતી રે તું છે સંયમ ધારી, જાશો સર્વે વ્રતહારી રે. દેવ-૨ વિષધર વિષ વમી આપ ન લેવે, કરે પાવક પરિચાર રે; દેવ તુજ રે બાંધવ નેમજીએ મુજને રે વમી, વચ્ચે ન ઘટે તમને આહાર રે. દેવ૦–૩ નારી આછેરે જગમાં વિષની રે,વેલી,નારી છે અવગુણને ભંડાર દે. નારી મોહે રે મુનિવર જેહ વિગ્રતા, તે નવિ લહે ભવનો પાર રે. દેવરીયા –૪ નારીનું રૂપ દેખી મુનિને ન રહેવું એ છે આગમમાં અધિકારરે, દે નારી નિઃસંગી તે તે મુનિવર કહીએ, ન કરે ફરી સંસાર રે. દેવરીયા –૫ એરે સતીનાં મુનિવર વચન સુણીને, પામ્યા તવ પ્રતિબોધરે; દેવ નેમજી ભેટીને ફરી સંયમ લીધે કર્યો છે આતમ શોધ રે દેવધન્ય રે સતી જેણે મુનિપ્રતિબોધ્યા,ધન્ય ધન્ય એ અણગાર રે,દે. એ રે વસતામુનિના વચન સુણીને, ફરી ન કરે સંસાર રે. દેવરીયા –૭: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy