SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ ] શ્રી જૈન સઝાય સગ્રહ કેવળી થઈ ને વિચર્યાં દેશ વિદેશ જે, મહુ જન તાર્યા દેઈ વર ઉપદેશ જો; શિવ સુખ સજાએ પેાઢચા અગુરૂલઘુ ગુણેજો.-૩૯ ગુણે કરી ઢાય ગાથા સુણજો સયણાં જો, એક એક ગાથા આંતર ખેડુનાં વયણાં જો; શ્રીજીભવીર વિવેકી નિત્ય વંદન કરે જો.-૪૦ શ્રી ઉત્તમચંદજી વિરચિત. શ્રીરાજિમતિ રહેનેમિની સજઝાય (૧૩૩) એક દિવસ વિષે રહનેમિ રહ્યા કાઉસગ્ગ ધ્યાને; રાજુલ રહી તસ ગુફામાંહી, ચીવર સૂકાવે છાને. એ આંકણી. ઋષિરાજુલ દેખીને ગળીયા છે, કાઉસગ્ગ કરવાને બળીયા છે; મુનિ માંહીથી ચળીયા છે. એક૦-૧ રહેનેામ હર હેડે લાવે, પેખી રાજિમતી બહુ સુખ પાવે, મન ચિતવે રાજુલ પ્રિયે આવે, એ વહુઅરજી, અમ સાથે સંસાર તણાં સુખ માણેા; સેા પરિહરીજી, પ્રેમ પ્રિય કે અંધવ ઉપર આણેા. એક૦-૨ આપણે સંસાર સફળ કરશું, પછી વૃદ્ધ પણે વળી વ્રત ધરશું; લેઈ સ યમ ભવસાગર તરશુ. એ વહુઅરજી૦-૩ ઇમ નિરુણી વચન રાજુલનારી, દે સાર શિખામણ સુખકારી; કહે વાણી હિતકારી, આ દેવરજી, ભૂલ્યાં ભમશે લહેશે. ઉત્તમ વ્રત ભવ ભારી.-૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy