________________
૧૯૮]
શ્રી જૈન સઝાય સંગ્રહ
ગ શેક સાતમ તિથી સારી રે, નેમ નિરંજન બ્રહ્મચારી રે, તેના નામની જાઉં બલિહારી.
મનોહર૦-૭ આવી આઠમ આનંદકારી રે, હું તે આઠ ભવાંતર નારી રે; વાલમ મત મૂકો વિસારી.
મને હર૦-૮ નેમે નવમે ભવ સારે રે, નેમ રાજુલને આધારે રે; નેહ નિર્વહી પાર ઉતારો રે.
મને હર૦-૯ દશમે પ્રભુ દયા ધરો જે રે, અબળાની આશિષ લીજે રે, તે માટે દરિશણ દીજે.
મનેહર૦-૧૦ અગિયારસે એકલી નારી રે, પિયુ મેલી તમે નિરધારી રે; પ્રીતમ તમે પર ઉપકારી.
મનહર૦-૧૧ બારસના બેલ સંભાળે રે, આડે આ વરસાળો રે; મેહન કીમ ભરીએ ઉચાળ.
મનહર૦-૧૨ તેરશે તોરણથી ફરીઆ રે, ગીરનાર ભણી સંચરી આ રે, નેમ રાજિમતી નહિવરીયા.
મનહર૦–૧૩ દશથી ચિંતા ભાંગી રે, સુત સમુદ્રવિજય લય લાગી રે, પ્રભુ થઈ બેઠા નિરાગી.
મનહર૦–૧૪ પુનમે તો પરમ પદ ધારી રે, થયા જન્મ મરણ ભય વારી રે; પ્રભુએ રાજુલને તારી.
મને હર૦-૧૫ પંદર તિથિ પૂરી ગાઈ રે, કહે રાજરતન સુખદાઈ રે; તેજ ખેટકપુરમાં સવાઈ.
મનેહર૦-૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org