________________
શ્રી તેમરાજુલના બાર માસા
[ ૧૭૭
ભૃગુ શુક્ર થકી ભય ભાગેા રે, જેમ નાહર આગે છાગા રે; નિજ થાનક જોવા લાગે.
પ્રભુ-દ્ નિશ્ચર ચીડ કહી જે રે, સ્થિર સ્થાનક વાર લહી રે; પ્રભુ ગુણ અવગુણ પરખીજે. સાતવાર એ રાજુલ રાણી રે, કહે રાજરતન એમ વાણી રે; પ્રભુ ગુણ ગાયે સુખીયા પ્રાણી. પ્રભુ-૮
પ્રભુ૦-૭
રાજુલની પંદર તિથિ (૧૩૧ )
રાગ ઉપર મુજમ
પડવે પિયુ પ્રીતજ પાળેા રે, પ્રેમદા શું અયેલા ટાળેા રે; નેહ કરીને નજરે ભાળેા, મનોહર મળવું સુધારસ તાલે રે. રાણી રાજુલ એણી પરે બાલે. મનેહર૦-૧ આજે બીજ નેહ ન કીજે રે, ઢેગાળા છેહ ન દીજે રે; ખેાટી વાતના અંત ન લીજે. મનાહર૦-૨ ત્રીજે તે તમને નમીએ રે, પિયુ પરદેશ કિમ ભમીએ રે; નિજ સ્વામીની સંગે રમીએ, મનેાહર૦-૩
ચેાથે ચિત્ત ચામું કીધું રે, જેણે દાન અભય જગ દીધું રે; તેણે વિંતનુ ફળ લીધું. મનેાહર૦-૪ પાંચમે પંચમ જગપતિ જોઈ રે, ભાખે કેસરની ખુશાઇ રે; કીમ કાઢી નખાયે નખાચે ધાઈ. મનાહર૦-૫
છઠે ષવિધ જીવના માતા રે, જિમ આઠે પ્રવચન માતા રે; એ તે સાથે કરમ વિધાતા.
મનાહર૦-૬
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org