________________
રાજિમતી અને રહનેમિને સંવાદ
[ ૧૭૮
-
+
=
+
+
= =
=
=
=
-
-
-
શ્રી વીરવિજયજી વિરચિત રાજિમતી અને રહનેમિનો સંવાદ
(૧૩૨) વાયા વાયા ઉત્તર દિશિના વાય .-એ રાગ. રહનેમિ અંબર વિણ રાજુલ દેખી જે, મદનદય માહ્યા મુનિ ચિત્ત ગવેષી જો; કહે સુંદરી સુંદર મેળા સંસારમાં જે – ૧ સંસારી મેળા આવે શા કાજ જે, ચીર ધરી કહે રાજુલ તુમે મુનિરાજ જે; આજ કિશું સંભાળ મેળા વિસર્યા જે– ૨ વિસરે નહિ રાગીને પૂરવ પ્રીત જે, પ્રીત કરી રહે દૂર એ મૂરખ રીત જે; ચતુર શું ચિત્ત મેળા ચતુરને સાંભળે છે.- ૩ સાંભળે પણ હિમશું તુમ સે મેળાપ જે, દીયર ભાઈ પણાની જગમાં છાપ જે; તેમાં શે ચિત્ત મેળો ફેગટ રાગને જ.- ૪ ફેગટ રાગે રોતાં તમે ઘરમાંહી જે, તજી તુમને મુજ ભાઈ ગયા વનમાંહી જે; અમે તુમ ઘેર નિત વાત વિસામે આવતાં જો- ૫ આવતાં તે હું દેતી આદરમાન જે, પ્રીતમ લઘુ બંધવ મુજ ભાઈ સમાન જે; કંત વિયોગે તુમશું વાત વિસામતી જે – ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org