________________
૧૬૮ ]
શ્રી જૈન સઝાય સગ્રહ
નેમ રાજીલ શિવપુરી મળ્યાં, પૂગી તે મન કેરી આશ; શ્રી વિનયવિજય ઉવઝાયના, શિષ્ય રૂપ સદા સુખ વાસ.
વહેલા૦-૧૯
કવિશ્રી લાવણ્યસમય વિરચિત
શ્રી નેમરાજીલની સજ્ઝાય
(૧૨૬ )
તેં ૩
સંખ્યા ન પાર;
સરસતિ સામીણી વીનવું, ગાયમ લાગું રે પાય; રાજુલ નારી રે વીનવે, એ કર જોડી રે આય.- ૧ તેં મન મેલું રે નેમજી, ખેલે રાજુલ નાર; કતા કાં રથ વાળીએ, આવ્યા તેારણુ ખાર. તે- ૨ એ કર જેડી વીનવું, પ્રીતમ લાગું રે પાય; નારી નવ ભવ કેરડી, કાં મુજ મેલીને જાય. ગજ રથ ઘેાડા રે છે ઘણા, પાયક જોતાં જાન તુમારડી, હીયડે કુંડળ સાવન કેરડાં, હૈયડ ચઢીને ગયવર ઉપરે, સાહે સખ મડપમેટાં રે માંડીયા, નાચે ચાનક થાનક થાડે, જોવા સરખી છે જાન. તે – દુ માને બળભદ્ર કાનજી, માને મહેાટા રે. ભૂપ; સુર નર સેવે રે સામટા, તાહેરૂં અકળ સ્વરૂપ. તવ સુરગુરે સાસરૂં, પીચર પનેાતી કમે લખ્યું જે તિમ કરૂં, પિયુનું યૌવન જાય.
હુ
અપાર. તે ૪
નવસેરા
શણગાર. નવલાં રે પાત્ર;
તે॰- ૭
Jain Education International
For Private & Personal Use Only
હાર;
તે~ પ
માય; તે- ૮
www.jainelibrary.org