________________
શ્રી જંબુસ્વામીજીની સજઝાય
[૧ર૩.
રામે સીતાને વિજેગડે, બહેત કિયા રે સંગ્રામ; છતી રે નારી તમે કાંઈ તજે, કાંઈ તો ધનને ધામ. ધન પ. પરણને શું પરિહરે, હાથ મેત્યાનો સંબંધ; પછી તે કરશો સ્વામી એરતે, જિમ કી મેઘમુણિંદ. ધન૬ જંબુ કહે રે નારી સુણે, અમ મન સંયમ ભાવ; સાચો સ્નેહ કરી લેખ, તે સંયમ લો અમ સાથ. ધન- ૭ : તેણે સમે પ્રભોજી આવીઓ, પાંચશે ચોર સંઘાત; તેને પણ જંબુસ્વામીએ બુઝ, બુઝવ્યા માતને તાત. ધ. ૮ સાસુ સસરાને પણ બુઝવ્યા, બુઝવી આઠે નાર; પાંચ સત્તાવીશ શું, લીધેજી સંયમ ભાર. ધન. ૯ સુધર્માસ્વામી પાસે આવીયા, વિચરે છે મનને ઉલ્લાસ; કમ ખપાવી કેવળ પામીયા, પહોંચ્યા છે મુક્તિ મોઝાર. ધન૦૧૦
શ્રી શાંતિકુશલમુનિ કૃત શ્રી સનતકુમારચક્રવર્તિની સક્ઝાય
(૧૦૬) સરસતિ સરસ વચન રસ માગું, તેરા પાયે લાગું; સનતકુમાર ચકી ગુણ ગાઉં, જિમ હું નિર્મળ થાઉં. રંગીલા રાણા રહો જીવન રહો રહો, મેરે સનતકુમાર,
વિનવે સવિ પરિવાર.- ૧. રૂપ અનુપમ ઇદ્દે વખાણ્ય, સુર સુણી ઈમ વાચા; બ્રાહ્મણ રૂપ કરી દોય આયા, ફરી ફરી નિરખત કાયા. રંગી- ૨. જેહ વખાણે તેહ, રૂપ અનુપમ ભારી; સ્તવના સાંભળી મનમાં હરખે, આ ગર્વ અપારી. ૨૦- ૩ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org