________________
૧૧૨]
શ્રી જૈન સઝાય સંગ્રહ
-
-
-
-
-
-
-
.
- પv w - પ્ર
*
y
:-
અહ અહ સમતા એહની, અહે નિરલભી નિગ્રંથ રે; નિરખે નહીં એ નારીને, અહો અહે સાધુને પંથે રે. ઈલાહ-૨ એ કુળવંતી સુંદરી, કંચનવરણી કાયા રે; અદભુત રૂપ ઊભી અછે, પણ મુનિ મન ન ડગાયા રે. ઈલા-૩ એક માયે એહને જયે, એક જનમ્ય મુજ માય રે; સરસવ મેરૂને આંતરો, કિહાં હું એ મુનિરાય રે. ઈલાચીગ-૪ ભારેકમી હુ થયે, મેલી કુલ આચાર રે; નીચ નાટકણીને કારણે, છેડી દીધે વ્યવહાર રે. ઈલાચીગ-૫ એ નારીને સંગથી, વંશ ચડે હું આકાશ રે; જે ચવું એહના ધ્યાનથી, તો પહોચું નરકાવાસ રે. ઈલા-૬ દાન લેવાને કારણે, કોડે કરૂં ઉપાય રે, તો એ પણ દેતું નથી, પડ્યા મેહફેદ રાય રે. ઇલાઠ-૭ સાધુને આપે શ્રાવિકા, મોદક મનને ઉલ્લાસ રે;
લ્ય લ્યો કહેતાં લેતા નથી, તે ધન્ય એને શાબાશ રે. ઈ-૮ ધન્ય વેળા ધન્ય તે ઘડી, મૂકું મેહની જાળ રે; થઈએ મુનિવર સારીખે, છોડી આળ પંપાળ રે. ઈલા-૯ મેહ તણે જેરે કરી, નાટક ફરી ફરી કીધ રે; પાંચમી ઢાળ સોહામણી, માલે કહી સુપ્રસિદ્ધ રે. ઈલા૦-૧૧
તે એ
કલા, સાધનાની નાળ
દેહા કાયા માયા કારમી, કારમે સહુ પરિવાર; કૂડી રચના મેં કરી, ધિક વિક વિષય વિકારસંસારે ભમતાં થકાં, બાંધ્યાં બહુલાં કર્મ તે છોડી હવે થાઈ શું, સાચે શ્રી જિનધર્મ.-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org