________________
| શ્રી ઇલાચીકુમારની સજઝાય
[૧૦૫
અમે અમારી નાતમાં એહ, પરણાવશું પુત્રી ગુણ ગેહ,
ભવિ૦-૧૫ કુળ રીતિએ નર ચાલે જેહ, તો જગ જશ બહુ પામે તેહ; ભવિ. નટની સુણે એહવી વાણ, બે ઈલાકુમાર સુજાણ.
ભવિ૦-૧૬, કઈ પ્રકારે તુમ પુત્રી એહ, પરણાવ મુજને અધિક સનેહરુ ભવિ. પહેલી ઢાળ એ રંગ રસાળ, માલ મુનિ કહે થઈ ઉજમાળ.
ભવિ૦–૧૭ દેહા નાટક કહે કુમારને, જે અમ પુત્રી આશ; અમ સાથે ચાલે તુમહે, નાટકકળા અભ્યાસ. -૧ નાટક દેખાડી તમે, રીઝવે કઈ રાજન તેહનું દાન લેઈ કરી, પિોષે નાતને માન.–૨ તે પુત્રી પરણાવીએ, તમે થાઓ ભરતાર, સંસારીક સુખ ભોગવે, સફળ કરે અવતાર.-૩
ઢાળ બીજી.
(૯૪) કપૂર હવે અતિ ઉજળે રે–એ રાગ. કરમવશે જે જીવને રે, બુદ્ધિ પણ ઉપજે તેવ; વિષય વિકારને કારણે રે, મૂક્યા માય તાયને ગેહ રે
પ્રાણી જુઓ જુઓ કર્મની વાત.૧ છાને નિશાએ નીકળે રે, જઈ ભ ટેળા માંહ; કુળની લાજ મૂકી કરી રે, થયે નાટકીય ઉછાહ રે. પ્રા. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org