________________
૧૦૪]
શ્રી જૈન સઝાય સંગ્રહ
સ્નેહ બંધાણે જે મેહ વિકાર, નવિ મૂકાએ તેહ લગાર.
ભવિ - ૭ નાટક ઈવળીયા સહ તેહ, જિમતિમતે આવ્યો નિજ ગેહ; ભ૦ આમણ દૃમણે જઈ ઘર માંહ, તૂટે ખાટલે સૂતે ત્યાંહ.
ભવિ – ૮ ભોજન વેળા તાતે તે વાર, જાઈ ઉઠાડ્યો ઈલાકુમાર; ભવિ. શું છે પુત્ર કિમ થયો દિલગીર, લજજા મૂકી કહે તાતને ધીર.
ભવિ – ૯ પરણા પુત્રી નટની ઉછાહ, તે અન્ન પાણી લેવું ઘર માંહ; ભ૦ અઘટીત કિમ કરે પુત્રજી વાત, પરણવું ઉત્તમ કુળની સાત.
ભવિ૦-૧૦ પણ નવિ કરૂં એવી અનિત, કુળ મરજાદા ન મૂકું રીત; ભવિ ફરી નવિ બલ્ય ઈલાકુમાર, છાના તેડયા નટો તે વાર,
ભવિ૦-૧૧ પુત્રી પરણાવ તમે મુજ એહ, તે ધન આપું અસંખ્ય અછે; ભ૦ કહે નાયક સુણે શેઠ સુજાણ, પુત્રી ન લાવ્યા વેચવા આણ.
ભવિ૦-૧૨ એ અમ પુત્રી અક્ષય નિધાન, ભૂમિમાં પામીએ એહથી માન; ભ૦ જે પરણાવું તમને આજ, તે અમ કુળમાં લાગે લાજ.
ભવિ૦–૧૩ મુજ પુત્રી વટલે તુમ સંગ, એવી વાત ન કીજે મન રંગ, ભવિ. સાહસિક કાયર ન મળે મેળ, ભાત કુભાત કિમ થાયે ભેળ.
ભવિ૦-૧૪ સાહસિક કહીએ અમચી જાત, તમે વણિક છે કાયર તાત; ભ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org