________________
શીયલની નવ વાડની સજઝાય
શ્રી જિનહર્ષસૂરિ કૃત શીયલની નવ વાડની સઝાય
દુહા
શ્રીનેમિસર ચરણ યુગ, પ્રણમું ઉઠી પ્રભાત; બાવીશમે જિન જગતગુરૂ, બ્રહ્મચારી વિખ્યાત. -૧ સુંદરી અપછરા સારિખી, રતિ સમય રાજકુમાર; ભરે યૌવનમેં જૂગતિસું, છેડી રાજુલ નાર. -૨ બ્રહ્મચર્ય જેણે પાલી, ધારક દુક્કર જેહ, તેહ તણા ગુણ વરણવું, જિમ હોય પાવન દેહ. -૩ સુરગુરૂ જે પિતે કહે, રસના સહસ બનાઈ બ્રહ્મચર્યનાં ગુણ ઘણું, તે પણ કહ્યા ન જાઈ. –૪ ગલિત પલિત કાયા થઈ, તહી ન મુક આશ; તરૂણ પણે જે વ્રત ઘરઈ, હું બલિહારી તાસ. -૫ જીવ વિમાસી જેય તું, વિષય મ રાચ ગમાર; છેડા સુખનઈ કારણે, મૂરખ ઘણો ન હાર. - દશ દૃષ્ટાંતે દોહિલે, લાધે નર ભવ સાર; પાલી સિયલ નવ વાડશું, સફલ કરે અવતાર. –૭
ઢાળ પહેલી
(૮૧)
શીયલ સુરગી ચુંદડી –એ રાગ. શીયલ સુર તરૂવર સેવઈ, વ્રતમાંહિ ગિરૂઓ જેહ રે; દંભ કદાગ્રહ છેડીને, ધરીએ તિણસું નેહ રે. શીયલ૦–૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org