________________
શ્રી વજીસ્વામીની સજ્ઝાય
[ ૮૭
વિષ સંસારિક સુખ સહુ રે હાં, એ તે ભેગ ભુજંગ; સાં॰ નારી વિષેની વેલડી રે હાં, પંડીત ન કરઇ સંગ. સાં~~ર એહ વિવહે ભમ”ઘણું રે હાં, લઈ દુતિ સંસાર; ફળ કિંષાક સમા કહ્યાં રે હાં, સેવઈ વિષય ગમાર. સાં૦-૩ જો મુજ ઉપરઈ ઘણેા રે હાં, એહ કન્યાના રે રાગ, સાં તા સયમ યે મુજ કન્હે રે હાં, આણી મન વૈરાગ. સાં૦-૪ થોડા સુખન કારણે રે હાં, કુણુ મેલઇ સચેગ; સાં ં મેાક્ષ મૂકી કુણ આદરે ૐ હાં, ભેગ વધારણ રાગ. સાં૦-૫ એહવું સાંભલી રૂકિમણી રે હાં, વ્રત લીધે। તતકાલ; સાં॰ ઉત્તમ પાલે પ્રીતડી રે હાં, ઇમ જિનહષ રસાલ. સાં૦-૬
હાલ પંદરમી
(૮૦)
સુખદાઇ હૈ સુખદાઇ દાદા પાસજી, એ રાગ.
વૈરાગી રે વૈરાગી રે, શ્રી વયરકુમારે નિરાગી રે; સયમ શું જે સરાગી રે, ધ્યાનામૃત શું લય લાગી રે.
વૈરાગી૦–૧
જીવાડડ્યા રે;
ઉપાયો રે. વૈરાગી૦~૨
સવાયે રે;
પાયે રે.
વૈરાગી—૩
રૂપે મેહે સુર નર નારી રે, મોટા મુનિ ખાલ બ્રહ્મચારી રે;
જિનશાસન જેણે દીપાવ્યેા હૈ, દુરભિક્ષમાં સંઘ મૌદ્ધ દરસની શરણે લાવ્યેા હૈ, જિનભકતે તામ
પ્રભાવિક પુરૂષ કહાયા હૈ, ત્રિભુવનમે સુજસ પરમાનંદે આયુ વિતાયા રે, અણુસણ કરી સુર પદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org