________________
શ્રી આષાઢાભૂતિની સઝાય
[ ૭૩
-
-
-
-
-
- - -
-
**
*
* *
* *
ઘર ઘર ભિક્ષા માગવી દુઃખ અપાર છે,
ઉપર તુમ વચન ખાંડાની ધાર એ.- ૧ આજ નાટકણી બે મળી મુજ જાવું તિહાં,
તુમચી અનુમતિ લેવા હું આવ્યો છું ઈહાં; ગુરૂ કહે નારી ફૂડ કપટની ખાણ એ,
કિમ રાચ્ચો તું મિચ્છત્ત વયણે સુજાણ – ૨ ગરજ પડે દુર્ગતિમાં પરને પાડતી,
કરી અનાચાર જે પતિને પાયે લગાડતી; ખાયે રે જૂઠા સમને ભાંજે તણખલાં,
તોડે રે દોરા દાંતમેં ઘાલે ડાંખળાં– ૩ એકને ધીજ કરાવે એકણુ શું રમે,
તે નારીનું રે મુખડું દીઠું કિમ ગમે; અનેક પાપની રાશિ રે નારી પણું લહે,
મહાનિશિથે વીર જિણેસર ઈમ કહે- ૪ અતિ અપયશને ઠામ નારીને સંગ એ,
તે ઉપર ચેલા કિમ ધરીએ રંગ એ; એમ ગુરૂની શિખામણ ન ધરી સાર એ,
તવ ગુરૂ તેહને મદિરા માંસ નિવાર એ.- ૫ નાટકણીને ઘેર તિહાંથી આવીયે,
પરણી નારી બે ને અભક્ષ વાવીયે; વિલસે ભોગ ભૂપે જિમ ખાચે ઉતાવળે,
ધન ઉપાવે વિવિધ વિદ્યા નાટક બળ.- ૬ વ્રત ઠંડાવી ઘર મંડાવી જુઓ જુઓ આ ભાવરતન કહે નારી અથાગ કપટ કૂઓ.- ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org