________________
શ્રી ધન્નાજીની સઝાય
.
[૬૫
વનપાળકે વીનવ્યા રાય, પધાર્યાજિન સુખદાય હો; જિનજી ત્રણ લોક તણું હિતકાર, ભવિજનને તારણહાર હો.
જિનજીવ-૬ પ્રીતિદાન હરખ શું દેઈ, ચતુરંગી દળ સાથે લેઈ હે;
રાય જિન ગુણરાગી. પંચ અભિગમને જિન વદે, સુણે દેશના મન આણંદે હે.
રાય૦–૭ પરિવાર શું પાળે ધન્ન, આબે વંદણને મને હો;
સુંદર સોભાગી. સુણી દેશના અમીય સમાણી, વૈરાગી થય ગુણખાણી હો.
સુંદર૦–૮ ઘેર આવી અનુમતિ માગે, ધને સંયમને રાગે હો;
કુમાર સેભાગી. ઈમ સુણીને મૂછ ખાઈ જાગી કહે ભદ્રામાઈ હો. કુમાર –૯ તું યૌવન વય સુકુમાળ, વત્સ ભેગવ ભેગ રસાળ હો; કુમાર અનુમતિ વત્સ કેઈ ન દેશે, પાડોશી સંયમ લેશે હો.
કુમાર૦-૧૦ એહવે તિહાં બત્રીશે આવી, ભામિની નીર ભરી આંખે હો;
પિયુડા સોભાગી. ગદગદ વચને કહે ગુણવંતી, આગળ બળા નાંખે હો;
પિયુડા –૧૧ બખસો ગુનાહ અબળા તુમચી, પ્રીતમ પ્રાણાધાર હી; પિયુડા) વિણ અપરાધે વહાલા એહ, કાં ઘો ટાઢ માર હો.
- પિયુડા -૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org