________________
શ્રી મહાવીર જિન સ્તવન
[ ૮૫૯
એ તે નિરગુણને ગુણુ ધાંચી, સુખ વીતા સુખ આરામી; સ્વામિ સેવક નહિઁ જગ સ્વામિ હો લાલ. વીર૦ ૨
નિરગુણ તે કિમ ગુણ ખાંણી,એ તે વાત કિષ્ણે નહીં જાણી; એ તે આગમ મૈં નહીં વાણી હો લાલ.
વીર૦ ૩
સુખ વીતા કિમ સુખ ધાંસી, લખપતિ કહે સહુ પાસે કોડી જાય ન પાંમી હો લાલ.
સેવક વિષ્ણુ સ્વામી ન ઘટે, રથ આખિયે' સહી સક; એ તા વાત કિહાં નહીં વિઘટ હો લાલ.
વીર૦ ૫
પર ગુણુ વર્જિત તું નિરગુણી,જ્ઞાન-દર્શન ચરણે લે ત્રિગુણી; તે લાલ્યા માટે સગુણી હો લાલ. વીર૦ ૬
સિરનામી; વીર૦ ૪
નિરૂપાધિક સુખ વિભાગી, સાપાધિક સુખ ત્યાગી; ઉષકારક પરમ વિરાગી હો લાલ.
વીર૦ ૭
આઠ ક`થી રાજ્યે સ્વાંમી, તું તેા સહુના અંતરજામી; સેવક જન મન વિસરામી હો લાલ,
વીર૦ ૮
પૂજાયે' નહી. પરસન્ન, રૂસાથે હસત વદન્ત; સમતા રસ સુખ સદન્ત હો લાલ.
Jain Education International
રાગ દોષ' સહિત કુદેવા, રાગ દોષ રહિત પ્રભુ જસુ સેવ્યે શિવ સુખ મેવા હો લાલ. એહુવા જે સમ પરણાંમી, ભવિ પૂજો હિત ચિત જિનલાલ નને' સિર નામી હો લાલ.
For Private & Personal Use Only
વીર૦ ૯
સેવા;
વીર૦ ૧૦
કાંમી; વીર૦ ૧૧
www.jainelibrary.org