________________
શ્રી ઋષભદેવ જિન સ્તવન
શ્રી જિનરાજસૂરિ કૃત
(૪૧)
મન મધુકર॰ મેાહી રહ્યો, રિષભ ચરણુ અરવિંદ્રરે; ઉડાયા ઉડે નહી, લીગેા ગુણ મકરંદ રે. મન૦ ૧ રૂપે રૂડે ફૂલડે, અલ વિન ઉડી જાયરે; તીખાહી કેતકી તણા, કંટક આવે દાયરે. મન ૨ જેઢુના ર'ગ ન પાલટે, તેહુશ' મિલીયે ધાયરે'; સંગ ન કીજે તેને, જે કામ પડ્યાં કુમલાયરે. મન૦ ૩ જે પરવશ બન પડ્યા, લેકાંપ હાથ વિકાયરે૬. જે ઘરઘરના પ્રાતુણા, તિણુક્ષુ મિલે ખલાયરે, ચવિદ્ઘ સુર મધુકર સદા, અણહુંતે એક કેડિરે; ચરણકમલ જિનરાજના, સેવે એ કર જોડિરે.
[ ૫૭
Jain Education International
શ્રી આત્મારામજી કૃત. ( ૪૨ )
પ્રથમ જિનેસર મરૂદેવી ના, નાભિ ગગન કુલચ'દા રે; મનમેાહન સ્વામી. સમવસરણ ત્રિકટ સાઢુંદા, રજત કનક રતનદારે, મન૦ ૧ તરૂ અશેાક તળે ચિતું પાસે, કનક સિહાસન કાસેરે; મન૦ પૂર્વ દિશ સુરંદે ભાસે, બિબ ત્રિહું દેશ જાસે રે. મન૦ ૨ મુનિ સુરનારી સાધવી સારી, અગનિકાણ સુખકારી રે; મન૦ જોતિ ભવન વન દેવી નૈરતે, ઇનપતિ વાયવ્ય થિરતેરે. મન૦ ૩
મન૦ ૪
મન૦ ૫
૧ ભમરા, ૨ કમલ, ૩ લીન થએલા, ૪ ઢાડીને ૫ લોકોના, ૬ વેચાય, છ પરાણા હેમાન. ૮ ત્રણ ગહે.
For Private & Personal Use Only
www.jainelibrary.org