________________
૮૩૬ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
એ
છે
કે
કેમ
તે
કે
છે
કે કે
મ
કે
તે
છે
એ
ને
?
ક
ર
#
#
#
,
ઉત્તમ આચારજ મુનિ અજજા, ભાવક ભાવિકા અજી; લવણ જલધિમાંહિ મીઠે જલ, પીવે સીંગીમચ્છજી. વીર૩ દશ અને દુખિત ભરતે, બહુ મતભેદ કાળજી; . જિન કેવળી પૂરવધર વિરહે, ફણિ સમ પંચમ કાળજી. વીર. ૪ તેહને ઝહુર નિવારણ મણિ સમ, તુમ્હ આગમ તુજ બિંબજી; નિશિ દીપક પ્રવહણ જિમ દરીએ, મરૂમાં સુરતરૂ લુંબજી. વી. જેનાગમ વક્તા ને શ્રોતા, સ્યાદ્વાદે શુચિ ધજી; કળિકાળે પણ પ્રભુ તુહુ શાસન, વરતે છે અવિરોધજી. વીર. ૬ હારે તે સુષમાથી દુષમા, અવસર પુષ્યનિધાનજી. સમાવિજય જિન વીર સદાગમ, પામ્ય સિદ્ધિ નિદાન જી. વી.
શ્રી પદ્મવિજયજી કૃત
(૧૧ર૩). ચરમ નિણંદ વીશમે, શાસન નાયક સ્વામી. સનેહી; વરસ અઢીસે આંતરે, પ્રણમા નિજ હિતકામી. સનેહી. ચ૦ ૧ આષાઢ સુદિ છઠે ચવ્યા, પ્રાણત સ્વર્ગથી જેહ; સ જનમ્યા ચેતર સુદિ તેરસેં, સાત હાથ પ્રભુ દેહ. સ. ચરમ૦ ૨ સેવન વરણ સેહામણ, તેર વરસનું આય; સત્ર માગશર વદિ દશમી દિને, સંયમ શું ચિત લાય. સ. ચ૦ ૩ વૈશાખ સુદી દશમી પ્રભુ, પામ્યા કેવળનાણુ સત્ર કાતિ અમાવાસને દહાડેલે લહિઆ પ્રભુ નિરવાણ. સ. ચરમ૦ ૪ ૧ સાધવી. ૨ આશ્ચયૅ. ૩ મારવાડ પ્રદેશમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org