________________
શ્રી મહાવીર જિન સ્તવન
(૧૧૧૯)
વ'તુ વીર જિનેસર રાયા, વમાન સુખદાયાજી; શાસન નાયક જે, કાયા, જગ જશવાદ સવાયાજી.વ.૬૦ ૧ હિરલન કૉંચનવન કાયા, સિદ્ધારથ નૃપ તાયાજી;
»»
સિદ્ધારથ થયા કમ ખપાયા, તિસલા રાણી માયાજી. ૬૦ ૨ લઘુવયથી જેણે મેરૂ ચળાયા, વીર વેતાળ હરાયાજી; દુ ́ર માઢુ જોહુ` જિતીને, જ્યોતિ મે' જ્યોતિ મિલાયાજી.વ’૦૩ જસ શાસનથી ષટ દ્રવ્ય પાયા, સ્યાદ્વાદ સમાયાજી; અભિનવ નંદનવનની છાયા, દન જ્ઞાન ઉપાયાજી. ાસ વજીર છે ગાતમરાયા, લબ્ધિ નિધાન મન ભાયાજી; ન્યાયસાગર પ્રભુના ગુણ ગાયા, સુજશ સુઐાધ સવાયાજી. વ
કેસ
ચાવીશ જિનવર ભવિક દ્ધિતકર, સકળ મૉંગલ સુરતરૂ, વિવિધ દેશી બાંધી ગાયા, ભક્તિવશથી સુંદરૂ. તપગચ્છ શોભા કરણ કવિવર, ઉત્તમસાગર પદકળે; રસિક મધુકર ન્યાયસાગર શીષ જિન ગુણુને ભજે.
શ્રી માનવિજયજી કૃત (૧૧૨૦)
શાસનનાયક સાહિબ સાચા, અતુલી મલ અરિહુ ત; કરમ અરિ મુળ સબળ નિવારી, મારિચ માઢુ મહુ ત.
૧ યોહા.
૫૩
Jain Education International
For Private & Personal Use Only
| ૮૩૩
'૦ ૪
www.jainelibrary.org