________________
૮૧૬]
૧૧૫૧ સ્તવન મંજુષા
* *
*
*
*
*
*
*
*
*
*
શ્રી જિનમહેન્દ્રસૂરીજી કૃત
(૧૯૯૮) આજ દિહાડો રૂવડો, ભેચ્યો પાસ જિમુંદા; પાપ તિમિર દૂરે ટલ્ય, પ્રગટ્યો પરમાનંદા. આજ૧ કાલ અનાદિ અનંતભેં, સહીયા દુઃખ દંદા; પુન્ય સંગે પામી, તુમ દરસણ સુખકંદા. આજ૨ જન્મ સફલ ભર્યો માહરે, ઉગ્યે કનકદિશૃંદા; કરજેડી વંદન કરે, શ્રી જિનમહેન્દ્રસૂરિંદા. આ૦ ૩
શ્રી જિનલાભસૂરિજી કૃત.
(૧૦) પાસ પ્રભુ વંછિત પૂરિયે, ચૂરિ કર્મની રાશ રે; દાસને ફલ સુખ દીજિયે, એવી દાસની આશ ર. પા. ૧
અમિત સુખ મેક્ષની પ્રાપ્ત છે, તે સફલી મુઝ આશ રે; તેહ વિણ આશ સફલી નહીં, એમ કરજેડ કહે દાસ રે. પા. ૨ એહવા મેક્ષ સુખ પામવા, હવે જેહ ઉપાય રે; તેહ હિવ સહજ સુભાવથી, કહે પાસ જિનરાય રે. પાસ ૩. જ્ઞાનકિયા થકી મેક્ષની, પ્રાપ્તિની સિદ્ધિ તૂ જાણ રે; સ્વમુખ શ્રી જિનવર ઉપદિશી, ઇસી આગમવાણ રે. પાસ૦ ૪ એહવું આગમ અનુસરી, ધરે સુમતિ મતિ સંત રે; તે શિવ સાધુ પદવી વરે, કરે કમને અંત રે. પાસ૫ શ્રી જિનલાભ પ્રભુ આગલૈ, કરી પ્રશ્ન અરદાસ રે, ભવ્ય ભણી સુખ આલિવા, ક વચન પ્રકાશ રે. પાસ. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org