________________
શ્રી નેમિનાથ જિન સ્તવન
[૭૬૧
પશુની કરૂણા પેખી હે ઉવેખી દેખી નવિ રહ્યા,
આણી રૂદય વિચાર; મન માચ્ચા તિહાં રાચ્ચા સવિ આશા મુજ મનમાં રહી,
કુણ ઘર એહ આચાર. વીનત. પ મેં જાણ્યું તમે રાગી હા સભાગી ત્યાગી પ્રેમના,
પુન્ય તણું અંકુર, મુજ મંદિરીયે આ હો દિલ લાવ ન આવો કિમ નહિ,
જિમ ઘર હિ હજૂર. વીનત. ૬ દીજે સાહેબ સેવા હે સુખ મેવા દેવા હેજથી,
અષ્ટ કરમ મદ મેડ; ચતુરવિજય ચિત્ત ધરવા હે સુખ કરવા વરવા નેમને,
સુંદર બે કર જોડ. વિનત. ૭
શ્રી રામવિજયજી ક્ત
(૧૦૨૦) સહિયાં મારી સાહિબ નેમ મનાવે છે,
દિલડું તે દાઝે પિઉ વિણ દિડે જે; દિલ મળીને કીધે દુશમન દાવ જે,
અબળાને બાળી યાદવ મીઠડે જે. ૧ કરતાં શું તો જાણી પ્રીતિ સેહલી જે,
દેહિલી તે નિરવહતાં દીઠી નયણુડે જે, સામળીયે સાંભળતાં હિયડે સાલે જે,
દુઃખ તે કહેતાં ન આવે વયસુડે જે. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org