________________
૭૬૨ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
میر امید که به به بید بیاید که ۹۰ به له که نه يو کي بي ع في حي في بي، ، می بي نيه تي في فية بي، مون کي بي كيه تي في في فر، میں کی، امة في في، مية مي في فيه وفي خيمه حه مه يوميا كمية مهمة مادية به يه به و محو
* *
* * *
*
*
*
*
w u
રહેશે દુનિયા માંહિ વાત વિદિતી જે,
વાહલેજી કીધી છે એવી રીતડી ; શું જાણું વીસરશે કિણ અવતાર જે,
તેડી જે યદુનાથે કરી પ્રીતડી જે. ૩. મત કઈને છાને વૈરી નેહ ,
લાગીને દુઃખ દેતો કહિયે એહવે જે; નેહ તણાં દુઃખ જાણે તેહજ છાતી છે,
જે માંહિ વિચરે અવર ના તેહ જે. ૪ નમીસરને ધ્યાને રાજુલ નારી જે,
મેળો તે મન ગમત લહે શિવમંદિરે જે; વિમલવિજય ઉવઝાય તણ શુભ શિષ્ય જે,
રામવિજય સુખસંપતિ પામી શુભ પરે જે. ૫ શ્રી અમૃતવિજયજી કૃત
(૧૯૨૧). હે વાલમા તુમ મેસે નયન ખબર, આ જુ મેં તોસે પ્રીત
પિછાની છે. હમસે અવધ બદી અનંત, વાલમ રહે તજ કર પ્રીત પુરાની.હ૦૧ અપની સમજ કર બિજે કાહાન રસ, બતિયાં કરત અલસાની ૨ ઇતની અરજ સુની અમૃત નજર પ્રભુ,રાજુલકીની ગુનખાની.૩
' (૧૯૨૨) કે ન મનાવે રે રૂડા નેમ સેં, કે ન બહુઅત મામસેં તોરન આએ, ફેર ચલે રથ કેમ સો. કે ન૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org