________________
૭૬૦]
૧૧૫૧ સ્તવન મંજૂષા
પિઉ યદુપતિ નેમિકુમાર કે, આ મંદિર અમ ભણું રે. મ૦ ૫ પિ બેલ્યા શ્રી જગદીશ કે, વીશ વિસવા તુમે ભાવજો રે, મન, પિયા એ સંસાર અસાર કે, મુગતિ મંદિરમાં આવજે રે. મ૬ પિયા રાજુલનેમિ જિણુંદ કે,અવિહડ શિવ સુખ દીઠડાં રે; મ પિઉમેરૂવિજય ગુરૂ શિષ્ય કે, વિનીતવિજય મન મીઠડાં રે.
શ્રી ચતુરવિજયજી કૃત
(૧૦૧૦). વીનતડી અવધારે હજી, પધારો વહાલા નેમજી,
અરજ સુણે મુજ દેવ; તુમે છે જગન તારૂ હે ભવવારૂ મેહનમાહરૂ,
અહર્નિશ કરસ્યાં સેવ. વી. ૧ જાદવકુળ ના ધારી હે અધિકારી સુરત તાહરી, સુરત મેહનવેલ દેખત દિલડું હરખે છે અતિ નિરખે વરસે મેહુલે,
અષાડે ગજ ગેલ. વી. ૨ દિસે છે જગન્યારા હૈ દિલ વ્યારા વાર્યા નવિ રહે,
કિમ કરી દાખવું પ્રીત; જિમ જુઓ કેતકી વનમાં હો વળી દિલમેં મન તે ભમર જવું,
ઈમ અમ કુલવટ રીત. વીન૦ ૩ સમદ્રવિજય સુત ઈદા હે શિવાનંદા ફંદા સાહિબા,
નયણુ રહ્યાં લોભાય; તમે મુજ અંતરજામી હે શિવગામી સ્વામી માહરા,
- સુગુણનિધિ કહેવાય. વિ. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org