________________
૭૫૪ ]
૧૧પ૧ સ્તવન મચ્છુપા
આ ભવાની પ્રીતલડી, મૂકીને ચાલ્યા રાતલઢી; નહિ સજ્જનની એ રીતલડી.
નિવ કીધા હાથ ઉપર હાથે, તેા કર મૂકાવું હું માથે; પણ જાવુ' પ્રભુજીની સાથે.
શા૫૦ ૪
ઇમ કહી પ્રભુ હાથે વ્રત લીધા, પેાતાના કારજ સિવ કીધેા; પકડ્યો મારગ એણે શિવ સીધા
શામ૦ ૫
ચાપન દિન પ્રભુજી તપ કરીએ, પણુપત્ને કેવલ વર ધરીએ; પણ સત ત્રીશશુ' શિવવરીએ.
ર
શામ દે
ઇમ ત્રણ કલ્યાણક ગિરનારે, પામ્યા તે જિન ઉત્તમ તારે; જો પાદ પદ્મ તસ શિર ધારે.
શામ છ
શ્રી વિજયલક્ષ્મીસૂરીજી કૃત
(૧૦૧૨)
શામ૦ ૩
શ્રી નેમિ જિનવર અભયંકર પદસેવના, સાહિબજી. પ્રભુ મહેાદય કારણ વારણુ ભવ ભય વાસના;સાહિબજી. જિનવર સેવન તેહી જ નિજ સેવન જાણીયે’, સાહ્િમજી પ્રભુ શશી અવલેાકન નયન કાંતિ જિન માનીયે. સા૦ ૧ પ્રભુ પરકૃત સેવન વાંટા દુગ'છા તુજ નહિ, સા॰ છે દોષ વિલાસી વાંછા અભ્યાસી ભવ મહી; સા૦ પ્રભુ પૂજય સ્વભાવ વિભાવ અભાવે નીપના, સા૦ તેઢુ પૂર્ણાનંદમય પૂરણુ નય સુખ દીપને. પ્રભુ વન ચંદન સુમનાર્દિકે દ્રવ્ય પૂજના, સા૦
સા ૨
૧ પચાવન ૨ પાંચ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org