________________
શ્રી નમિનાથ જિન સ્તવન
વિઘન નિવારક દેહ, ધ્યેય સ્વરૂપી ગુણગે; આલાલ શિવગામી નામી સાહુિબાજી. અનુક્રમે ગ્રહી ગુણઠાણ, પામ્યા કેવળ ગુણ ખાણુ; આઠેલાલ તે મુજ સાહ્લિમ નમિ જિનાજી.
એન્ડ્રુ વીનતી ચિત ધાર, આપે। સમકિત સાર; આલાલ સેવક ભાવ નિવારીયેજી.
ગિરૂવા ગરીબનિવાજ, મહેર કરી મહારાજ; આઘેલાલ સાભાગ્યલક્ષ્મીસૂરી સુખ દીજી.
Jain Education International
[ ૭૧૭
For Private & Personal Use Only
૧૦
૧૧
શ્રી ભાણુવિજયજી કૃત (૯૬૪ )
શ્રી નમિનાથજી સાહિબ સાંભળેા, તુમ ચરણાંબુજ લીનાજી; મુજ મન મધુકર અતિહે રૂઅડા, તુમ ગુણુ વાસે ભીનેાજી.શ્રી૰૧ હરિહરાર્દિક ધતૂર ઉવેખીને, અબુઝ પ્રત્યય આણીજી; દુરમતિ વાસે તેડુ સરયા અછે, બહુ ઇમ અંતર જાણીજી. શ્રી તે દેવ છડી તુને આશ્રયા, કરવા ભજન તુમારાજી; સ્નેહદશા નિજ દિલમાં આદરી, પ્રભુજી મુજને તારાજી. શ્રી ૩ ભવભવ તુમ 'પદકમલની સેવના, દેજો શ્રી જિનરાજોજી; એ મુજ વીનતી ચિતમાં ધરો, ગિરૂઆ ગરીબ નવાજી. શ્રી તપગચ્છ નંદન અમરદ્રુમ સમા, શ્રી વિજયપ્રભસૂરીરાયજી; પ્રેમ વિષ્ણુધ પચ સેવક ઇણ પરે, ભ્રાણુ નમે તુમ પાયજી, શ્રી
૧૨
www.jainelibrary.org